Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

OMG! એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા કોમેડિયન Kapil Sharma

$
0
0

Kapil Sharma

Kapil Sharma ની મુસીબતો બંધ થવાનું નામ લઇ રહી નથી. એકવાર ફરીથી Kapil Sharma વિવાદોમાં ઘેરાયા છે. આ વિવાદ સિદ્ધુની ખુરશીને લઈને છે. વાત એમ છે કે, સિદ્ધુ બીમાર હતા અને તેમને વધારે તાવ હતો. તેવામાં કપિલ શર્માના શોનું રવિવારનું શૂટિંગ રોકાઈ ગયું હતું. પરંતુ કપિલ શર્માએ સિદ્ધુની પરત આવવાની રાહ જોઈ નહિ અને તેમની જગ્યાએ અર્ચના પૂરણ સિંહને લેવાનું વિચાર્યું.

આ વાતથી સિદ્ધુ નાખુશ થઇ ગયા અને તેમણે કપિલને ફોન કરી ખરી-ખોટી સંભાળવી. કપિલ શર્માએ સિદ્ધુને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કંઈ સાંભળવા માંગતા હતા નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, સિદ્ધુ દ્ધારા આ પ્રકારની નારાજગી વ્યક્ત કર્યા પછી કપિલની ટીમે તાત્કાલિક અર્ચના પૂરણ સિંહને ફોન કર્યો અને જણાવ્યું કે, તેમને શૂટિંગ માટે આવવાનું નથી. આ શોમાં મહેમાનના રૂપમાં જેકલીન ફર્નાડીઝ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સામેલ થવાના હતા.

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.

The post OMG! એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા કોમેડિયન Kapil Sharma appeared first on Vishva Gujarat.


અક્ષય કુમારે Sunil Grover સાથે મિલાવ્યો હાથ, કપિલ શર્માને લાગશે મોટો ઝટકો

$
0
0

Sunil Grover

કપિલ શર્માનો શો છોડ્યા પછી Sunil Grover ની ડિમાંડ ઘણી વધી ગઈ છે. કપિલ શર્માના શો પર વાપસી ના કરવાના નિર્ણયને કારણે થોડા દિવસ પહેલા ખબર સામે આવી હતી કે, જલ્દી સુનીલ ગ્રોવર તેમનો નવો શો લઈને આવશે. અત્યારે સુનીલ ગ્રોવરની ટીવી પર વાપસીને લઈને એક ન્યૂઝ સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ સુનીલ ગ્રોવર અક્ષય કુમારનો એક શો હોસ્ટ કરી શકે છે. અક્ષય કુમાર ટેલીવિઝનના ફેમસ શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' ના જજના રૂપમાં એકવાર ફરીથી ટીવી પર વાપસી કરવા જઈ રહ્યા છે. અક્ષય કુમારે આ શો માટે શૂટિંગ પણ શરુ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ, અક્ષય કુમાર સોમવારે આ શોનો ફર્સ્ટ પ્રોમો પણ શૂટ કરી ચૂક્યા છે. જો કે, સુનીલ ગ્રોવરની તરફથી શો હોસ્ટ કરવાની કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. જો આવું થાય છે તો સુનીલ ગ્રોવર અને અક્ષય કુમારને એકસાથે જોવું વધારે દિલચસ્પ હશે.

થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.

The post અક્ષય કુમારે Sunil Grover સાથે મિલાવ્યો હાથ, કપિલ શર્માને લાગશે મોટો ઝટકો appeared first on Vishva Gujarat.

અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet-Ek Prem Katha’એ પાંચ દિવસમાં કરી ધમાકેદાર કમાણી

$
0
0

Toilet-Ek Prem Katha

ઘણા લાંબા સમયથી બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો રીલીઝ થઇ પરંતુ કોઈ રેકોડબ્રેક કમાણી કરી શકી નહિ. તાજેતરમાં અક્ષય કુમારની ફિલ્મ 'Toilet-Ek Prem Katha' રીલીઝ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અક્ષય કુમારની ફિલ્મ રીલીઝ થયાના પાંચ દિવસમાં બોક્સ ઓફિસ પર ૮૩.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ૨૦૧૭ માં સતત બીજી સુપરહીટ ફિલ્મ છે.તે ની પહેલા અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' રીલીઝ થઇ હતી. આ સિવાય આ ફિલ્મ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ઓપનિંગ વિકેન્ડમાં પોતાનું નામ ૫ માં સ્થાન પર સામેલ કરી દીધું છે. આ ફિલ્મને આ સ્થાન બાહુબલી ૨, રઈસ, કાબિલ અને ટ્યુબલાઈટ પછી મળ્યું છે.

અક્ષય કુમારની 'ટોઇલેટ એક પ્રેમ કથા' દેશભરમાં રિલીઝ થઇ ગઈ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ફિલ્મને લઈને દર્શકોની વચ્ચે ગજબનો ક્રેઝ છે. જેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ ઓપનિંગ કલેક્શન પર જોવા મળી છે. જો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' એ પ્રથમ દિવસે 13.10 કરોડની કમાણી કરી હતી. આ એક સામાજિક મુદ્દા પર આધારિત ફિલ્મ છે અને તેની સાથે કોમેડી પણ છે. જો તમે અક્ષય કુમારના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet-Ek Prem Katha’ એ પાંચ દિવસમાં કરી ધમાકેદાર કમાણી appeared first on Vishva Gujarat.

કોન બનેગા કરોડપતિ શોના કારણે બંધ થશે આ સીરીયલ, દર્શકોનો વિરોધ!

$
0
0

Kuch Rang Pyar Ke Aise Bhi

અમિતાભ બચ્ચનના રિયાલીટી શો 'કોન બનેગા કરોડપતિ' ના કારણે ફેમસ ટીવી શો 'કુછ રંગ પ્યાર કે એસે ભી' બંધ કરવામાં આવ્યો છે. તેનો લાસ્ટ એપિસોડ ૨૫ ઓગસ્ટે આવશે. જ્યારે આ ચેનલ પર આવનાર અન્ય ફેમસ શો 'બેહદ' નું પ્રસારણ ચાલુ રહેવાની આશા છે. થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, બેહદનો આ મહિને લાસ્ટ એપિસોડ ટેલીકાસ્ટ થવાનો હતો પરંતુ હવે એવું થશે નહિ.

પ્રાપ્ત માહિતી મુજબ, ચેનલને સિરીયલ 'બેહદ' માંથી વધારે ટીઆરપી મળવાની સંભાવના છે. તેવામાં 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ને બંધ કરવાના નિર્ણયથી બધા હેરાન છે. આ ફેરફારની પાછળનું કારણ છે આ ચેનલ પર બહુ જલ્દી શરુ થવાનો છે શો 'કોન બનેગા કરોડપતિ-9'. તમને જણાવી દઈએ કે, કેબીસીનું રજીસ્ટ્રેશન કેટલાક મહિના પહેલા જ શરુ થઇ ગયું છે. મહાનાયકનાં શો કેબીસીને લઈને દર્શકોમાં ઘણો જ ઉત્સાહ છે અને તેઓ ઈચ્છે છે કે, શો જલ્દી જ ટીવી પર આવે જેથી તે પોતાના પસંદગીનાં શોનો આનંદ ઉઠાવી શકે.

હવે 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ના દર્શકો સીરીયલ બંધ કરવાનો વિરોધ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આશી કુમાર નામના વ્યક્તિએ ટ્વીટર પર એક પીટીશન ક્રિએટ કરી છે. તેના પર બે દિવસમાં પાંચ હજાર લોકોએ તેને સાઈન કર્યું છે. તેઓ આ શો બંધ થવાના વિરોધમાં છે. તેમનું કહેવું છે કે, તેના એપિસોડ આગળ વધારવામાં આવે.

આ કિસ્સામાં શોના પ્રોડ્યુસર યશ પટનાયકે કહ્યું કે, 'કુછ રંગ પ્યાર કે એસે ભી' ના ફેન બેઝ ઓનલાઈન વધારે છે. પરંતુ અમે ઈચ્છે છીએ કે, તેને દર્શક ઓનલાઈન નહિ પરંતુ ટીવી પર જોવે. દર્શકોએ તેને ૧૮ મહિના સુધી એન્જોય કર્યો છે પરંતુ હવે આ શોની ટીઆરપી ડાઉન થઇ રહી છે. ઘટતી ટીઆરપી જોઈ ચેનલે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

The post કોન બનેગા કરોડપતિ શોના કારણે બંધ થશે આ સીરીયલ, દર્શકોનો વિરોધ! appeared first on Vishva Gujarat.

આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ!

$
0
0

TV

અસ્મિતા સૂદ અને પર્લ વી. પુરી

shmita

સામાન્ય રીતે આપણા ફેવરેટ TV  સ્ટાર્સ તેમના જીવનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને આ કારણે તેમના ફેંસ જાણી શકે છે કે તેમની ફેમિલી અને રિયલ લાઈફમાં શું ચાલી રહ્યું છે. તેમાંથી ઘણા લોકો તેમની લવ લાઈફને લઈને ઓપન હોય છે અને આ કારણે તેમના રિલેશનશિપને લઈને ચર્ચા થાય છે. પરંતુ ઘણા TV સેલેબ્સ એવા હોય છે જે પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવા માંગે છે.

તે લોકોને ડેટિંગનું ચક્કર એટલું મોંઘુ પડે છે કે લોકોને જાણે જોઈ તેમની લવ લાઈફ છુપાવી પડે છે. ખેર કારણ કંઈ પણ હોય, પરંતુ ઘણા સ્ટાર્સ એવા પણ છે જે એક-બીજાને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અથવા આ અફવાહોનું બજાર ગરમ રહે છે. તો આજે અમે તમને જણાવીએ નાના પડદાની એવી કઈ જોડીઓ છે જેના વિશે તમે નથી જાણતા કારણકે તેમનો પ્રેમ એક સિક્રેટ છે.

કૃણાલ કરણ કપૂર અને શ્રીતી ઝા

krunal

જિજ્ઞાસા સિંહ અને અંકિત બઠલા

jignasha

કપિલ શર્મા અને પ્રીતિ સિમોસ

kapil

કરણ ટેકર અને ક્રિસ્ટલ ડિસોઝા

karan

કરણ વાહી અને કરિશ્મા કોટક

karishma kotak

મોહિત રૈના અને મૌની રોય

mohit

રૂબીના દિલેક અને અભિનવ શુક્લા

rubina

જેનિફર વિંગેટ અને સાહબાન અઝીમ

jeeny

તનીષા મુખર્જી અને સિદ્ધાર્થ

tanisha

 

The post આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.

કેટરીનાએ અબુધાબીમાં Salman Khan ની સાથે રોમાંસ કરતો ફોટો કર્યો શેર

$
0
0

Salman Khan

અત્યારે Salman Khan ની સાથે ટાઈગર જિંદા હે નું શૂટિંગ કરી રહેલ કેટરીના કેફે તાજેતરમાં ફિલ્મના સેટ પરથી એક ખાસ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કેટરીના Salman Khan ની સાથે રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ ફોટામાં કેટરીના અને સલમાનની જોડી આ ફિલ્મની પ્રીક્વલ એક થા ટાઈગરની કેમેસ્ટ્રીની યાદ અપાવે છે. બ્રેકઅપ પછી લગભગ પાંચ વર્ષ પછી આ જોડી મોટા પડદા પર વાપસી કરી રહી છે. સામાન્ય વાત છે કે, આટલા લાંબા સમય સુધી દૂરી બનાવી રાખનાર આ એક્સ લવર્સ એકવાર ફરીથી રોમાંસ કરતા જોવા મજેદાર છે. કેટરીના તેની પહેલા પણ ઘણીવાર આ ફિલ્મના સેટ પરથી ઘણા ફોટા પોસ્ટ કર્યા છે.

સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ને લઈને વધારે ચર્ચામાં છે. બંને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન અને કેટરીનાની જોડી વર્ષ ૨૦૧૨ ની ફિલ્મ 'એક થા ટાઈગર' માં જોવા મળી હતી. ટાઈગર જિંદા હે માં બંને ફરીથી સાથે આવવું ફેંસ માટે તે સરપ્રાઈઝથી કંઈ કમ નથી. ખબરોની માનીએ તો કેટરીના એક રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાનને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post કેટરીનાએ અબુધાબીમાં Salman Khan ની સાથે રોમાંસ કરતો ફોટો કર્યો શેર appeared first on Vishva Gujarat.

Kapil Sharma ના શોમાં હવે અર્ચના પૂરણ સિંહની હસીથી ગુંજશે મંચ

$
0
0

Kapil Sharma

કોમેડિયન Kapil Sharma ના શોમાંથી ઘણા કલાકાર ગયા પછી હવે નવજોત સિંહ સિદ્ધુનું નામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, શોમાં હવે નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ અર્ચના પૂરણ સિંહ નજર આવશે.

વાત એમ છે કે, સિદ્ધુ બીમાર હતા અને તેમને વધારે તાવ હતો. તેવામાં કપિલ શર્માના શોનું રવિવારનું શૂટિંગ રોકાઈ ગયું હતું. પરંતુ કપિલ શર્માએ સિદ્ધુની પરત આવવાની રાહ જોઈ નહિ અને તેમની જગ્યાએ અર્ચના પૂરણ સિંહને લેવાનું વિચાર્યું. આ વાતથી સિદ્ધુ નાખુશ થઇ ગયા અને તેમણે કપિલને ફોન કરી ખરી-ખોટી સંભાળવી. કપિલ શર્માએ સિદ્ધુને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કંઈ સાંભળવા માંગતા હતા નહિ. કપિલ શર્માએ સિદ્ધુની પરત આવવાની રાહ જોઈ નહિ અને તેમણે આ જગ્યા પર અર્ચના પૂરણ સિંહને સિલેક્ટ કરી.

અર્ચના પૂરણ સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, શોના ઓડિયન્સ સિદ્ધુજીને આ ખુરશી પર બેઠેલા જોવા માટે ટેવાયેલા છે. તેમની ખુરશી પર બેસવું વધારે અજીબ લાગે છે. કપિલ શર્માએ મને શૂટિંગના દિવસે બોલાવી તો હું મારા ફ્રેન્ડને ના પાડી શકી નહિ. અર્ચનાએ આગળ કહ્યું કે, હું કપિલના શોમાં થોડા જ એપિસોડમાં નજર આવીશ. જેવી સિદ્ધુજીની તબિયત સુધરી જશે ત્યારે તે ફરીથી આ ખુરશી પર આવી જશે.

થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.

The post Kapil Sharma ના શોમાં હવે અર્ચના પૂરણ સિંહની હસીથી ગુંજશે મંચ appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

$
0
0

Love Affairs

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

Anushka Sharma & Virat Kohli

ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:

બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

ગીતા બસરા અને હરભજન સિંહ

Geeta Basra & Harbhajan Singh

આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

Neena Gupta & Vivian Richards

લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

Yuvraj Singh and Hazel Keech

યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

ઝહીર ખાન અને ઈશા શેરવાની

Isha Sharvani & Zaheer Khan

આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

Zeenat Aman & Imran Khan

૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

રીના રોય અને મોહસીન ખાન

Reena Roy & Mohsin Khan

બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

Sangeeta Bijlani & Mohammad Azharuddin

આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

amruta singh and ravi shashtri

ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs appeared first on Vishva Gujarat.


Movie Review: મનોરંજનથી ભરપુર છે ફિલ્મ “Bareilly Ki Barfi”

$
0
0

Ayushmann, Rajkummar Starrer Bareilly Ki Barfi Movie Review

ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીની ફિલ્મ 'Bareilly Ki Barfi' સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે.

ફિલ્મની સ્ટોરી બરેલી (ઉત્તર પ્રદેશ) ના રહેવાસી મિશ્રા પરિવારની આસપાસ ફરે છે. નરોત્તમ મિશ્રા (પંકજ ત્રિપાઠી) અને સુશીલા મિશ્રા (સીમા પહવા) ની પુત્રી બિટ્ટી (કૃતિ સેનન) વધારે ફ્રેંક છે. જ્યારે છોકરાવાળા તેને જોવા માટે આવે છે તો તેને અલગ-અલગ પ્રશ્ન કરે છે. જેથી પરેશાન થઇ બીટ્ટી ઘરમાંથી ભાગી જવાનો નિર્ણય કરે છે. તે સામાન પેક કરી સ્ટેશન પહોચી જાય છે. પરંતુ તેને ત્યાં 'બરેલી કી બરફી' નામનું પુસ્તક મળે છે. જે બરેલીના જ પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ) એ લખી છે. બીટ્ટી તે પુસ્તક વાંચે છે અને તેને લાગે છે કે,રાઈટરે તેના વિશે લખ્યું છે. અંતે તે ઘરે પહોચી જાય છે અને પ્રીતમ વિદ્રોહીની તપાસ કરવા લાગે છે.

આ કામમાં તે ચિરાગ દુબે (આયુષ્માન ખુરાના) ની મદદ લે છે. ચિરાગ પ્રીતમને શોધી લે છે અને તેને કહે છે કે, બીટ્ટીને પ્રેમ જાલમાં ફસાવ અને પછી છોડી દે. જેથી બીટ્ટી તેને મળી શકે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન સારું છે. ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે. ફિલ્મનો વીક પોઈન્ટ છે કે, ફિલ્મની સ્ટોરી પ્રિ-ડીકટેબલ છે. જે વધારે સારી થઇ શકી હોત. કૃતિ સેનન ફર્સ્ટ ટાઈમ ડી-ગ્લેમ અવતારમાં જોવા મળી પરંતુ તેની એક્ટિંગ સારી છે. આયુષ્માનનું કામ ઠીકઠાક છે. રાજકુમાર રાવની એક્ટિંગ ઘણીવાર સરપ્રાઈઝ કરે છે.

ફિલ્મ જોવી કે નહિ?
આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે તો તમે એકવાર જોઈ શકો છો.

The post Movie Review: મનોરંજનથી ભરપુર છે ફિલ્મ “Bareilly Ki Barfi” appeared first on Vishva Gujarat.

જાણો…કેમ Kapil Sharma ની સાથે અમિતાભ બચ્ચનનું શૂટિંગ થયું કેન્સલ

$
0
0

Kapil Sharma

Kapil Sharma છેલ્લા ઘણા દિવસથી તેમના કોમેડી શોનું શૂટિંગ કેન્સલ કરી રહ્યા છે. જેના કારણે Kapil Sharma ને ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એકવાર ફરીથી કપિલ શર્માનું શૂટિંગ રદ થઇ ગયું છે. જે તેમણે અમિતાભ બચ્ચની સાથે કરવાનું હતું. જો કે, આ વખતે શૂટિંગ કપિલના શોનું નહિ પરંતુ અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિ માટે કરવાનું હતું. તમને જણાવી દઈએ કે, શૂટિંગ રદ થવાનું કારણ આ વખતે કપિલ નથી પરંતુ બીજું કંઈ છે.

કોન બનેગા કરોડપતિની નવી સીઝન માટે અમિતાભ બચ્ચનની સાથે કપિલ શર્માને સેગમેન્ટ શૂટ કરવાનો હતો. પરંતુ આ શૂટિંગ શરુ થયા પહેલા કેન્સલ થઇ ગયું અને આ બધું કપિલ શર્માના કારણે નહિ પરંતુ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને ઈમ્પલોયીઝના કારણે થયું છે. આ હડતાળના કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનું કામકાજ લગભગ ઠપ થઇ ગયું છે. કેબીસી શોના બધા ક્રૂ મેમ્બરમાંથી મેકઅપ આર્ટીસ્ટ, લાઈટ મેન, સ્પોટ બોય હડતાળ પર હતા. જેના કારણે શૂટિંગ કરવું સંભવ નથી. તેવામાં કપિલ શર્માની સાથે અમિતાભ બચ્ચનને પણ શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.

The post જાણો… કેમ Kapil Sharma ની સાથે અમિતાભ બચ્ચનનું શૂટિંગ થયું કેન્સલ appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.

૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet: Ek Prem Katha’

$
0
0

Toilet Ek Prem Katha

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'Toilet Ek Prem Katha' એ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે શુક્રવારે જ ૪ કરોડ રૂપિયાની કમાણી કરી અને આ પ્રકારે તેનું કુલ કલેક્શન ૧૦૦ કરોડ ૫ લાખ રૂપિયા થઇ ગયું છે. તેની સાથે આ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થનાર અક્ષય કુમારની ૮ મી ફિલ્મ બની ગઈ છે.

ઘણા લાંબા સમયથી બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો રીલીઝ થઇ પરંતુ કોઈ રેકોડબ્રેક કમાણી કરી શકી નહિ. તાજેતરમાં અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ: એક પ્રેમ કથા' રીલીઝ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ૨૦૧૭ માં સતત બીજી સુપરહીટ ફિલ્મ છે. તેની પહેલા અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' રીલીઝ થઇ હતી. આ સિવાય આ ફિલ્મ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ઓપનિંગ વિકેન્ડમાં પોતાનું નામ ૫ માં સ્થાન પર સામેલ કરી દીધું છે. આ ફિલ્મને આ સ્થાન બાહુબલી ૨, રઈસ, કાબિલ અને ટ્યુબલાઈટ પછી મળ્યું છે.

ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ અક્ષય કુમારની ફિલ્મ ‘Toilet: Ek Prem Katha’ appeared first on Vishva Gujarat.

Bigg Boss 11 ના પ્રોમોમાં સલમાન ખાન જોવા મળ્યા કંઇક આ અંદાજમાં!

$
0
0

Bigg Boss 11

ટેલીવિઝનનો સૌથી મોટો અને ફેવરેટ રિયાલીટી શો Bigg Boss 11 બહુ જલ્દી નાના પડદા પર શરુ થવાની છે. લાંબા ઇન્તઝાર પછી તાજેતરમાં શોનો પ્રોમો રીલીઝ થયો છે. આ પ્રોમોની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં શોના હોસ્ટ સલમાન તેમના મેરેજ વિશે વાત કરતા નજર આવી રહી છે. આ વખતે આ શો પડોશી-પડોશી થીમ પર બેઝ છે. સલમાન પ્રોમોમાં છોડવાને પાણી આપતા અને ઘરના કામ કરતા દેખાઈ રહ્યા છે. તે દરમિયાન તેમનો પડોશી સાથે ઝઘડો થઇ જાય છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, પડોશી મહિલા સલમાનના મેરેજને લઈને પરેશાન છે.

પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, પડોશી મહિલા સલમાનના મેરેજને લઈને વધારે પરેશાન છે. તે તેમને કહે છે કે, જો અત્યારે સુધી તેમણે મેરેજ કરી લીધા હોત તો ઘરના કામ તેમને ના કરવા પડતા હોત. તેની પર સલમાન ખાન પણ જવાબ આપે છે કે, જો તે સિંગલ હોતતો સલમાન તેમની સાથે જ મેરેજ કરી લેત. આ પ્રોમોને જોઈ સ્પષ્ટ લાગે છે કે, બિગબોસ સીઝન ૧૧ માં હ્યુમર અને સસ્પેન્સનો જબરદસ્ત તડકો લાગવાનો છે.

શું ખબર આગામી પ્રોમોમાં સલમાનના મેરેજ વિશે બીજું વધારે જાણવા મળી જાય. ૪૫ સેકન્ડના આ પ્રોમોમાં સલમાન કહે છે કે, 'પડોશી બજાને આ રહે હે બારહ' એટલે આ પાડોશી થીમની સાથે આ વખતે વધારે ખીંચતાન જોવા મળવાની છે. જો કે, આ વખતે બિગબોસને દિલચસ્પ બનાવવા માટે ખૂબ તૈયારી કરવામાં આવી છે.

The post Bigg Boss 11 ના પ્રોમોમાં સલમાન ખાન જોવા મળ્યા કંઇક આ અંદાજમાં! appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

Bollywood

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

Kapil Sharma ની ટક્કરમાં ફિક્કો રહ્યો કૃષ્ણા અભિષેકનો નવો શો

$
0
0

Kapil Sharma

Kapil Sharma ના શોની ઓછી ટીઆરપી જોઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, આ શો બંધ થઇ જશે. પરંતુ ચેનલે Kapil Sharma નો શો બંધ ના કરતા તેની હરીફમાં બીજો એક નવો કોમેડી શો શરુ કર્યો છે. આ શોનું નામ ડ્રામા કંપની છે. તેમાં કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી, સુગંધા મિશ્રા, અલી અસગર જોવા મળી રહ્યા છે. પરંતુ આ શોની ટીઆરપીમાં કોઈ વધારો થયો નથી. એટલું જ શો બંધ થવાની ખબર પણ સામે આવી રહી છે.

કૃષ્ણા અભિષેકનો શો 'ધ ડ્રામા કંપની' વધારે પ્રયત્ન પછી પણ દર્શકોને હસાવવામાં સફળ રહ્યો નથી. શોમાં ભલે કોમેડિયન સ્ટાર્સની ભરમાર છે પરંતુ દર્શકોને હસાવવામાં આ શો નિષ્ફળ નીવડ્યો છે. પહેલા કૃષ્ણા અને સુદેશની જોડી જોઇને લોકોનું હસવું રોકાતું હતું નહિ પરંતુ હવે આ જોડી બોર કરે છે. તેવામાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો હજુ આગળ કેટલાક એપિસોડ સુધી શોની ટીઆરપી વધશે નહિ તો શો બંધ થઇ જશે

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

The post Kapil Sharma ની ટક્કરમાં ફિક્કો રહ્યો કૃષ્ણા અભિષેકનો નવો શો appeared first on Vishva Gujarat.


હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’સિરીયલની આ એક્ટ્રેસ

$
0
0

Bidaai

હવે કંઇક આવી દેખાઈ રહી છે 'Bidaai' સિરીયલની આ એક્ટ્રેસ

parul1

શું તમને સ્ટાર પ્લસ પર આવનારી સિરીયલ 'સપના બાબુલ કા....Bidaai' ની રાગિની યાદ છે. જો ના તો તમને જણાવી દઈએ કે, આ રોલ પારુલ ચૌહાણે પ્લે કર્યો હતો.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul2

તેણે સિરીયલમાં પારુલ નામની એક શ્યામ યુવતીનો રોલ પ્લે કર્યો હતો, જે રિયલ લાઈફમાં પણ ઘણી શ્યામ હતી.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul3

જો કે, તે વખતની રાગિણી અને અત્યારની રાગિણીની લૂકમાં ઘણો બદલાવ આવી ગયો છે. આ સિરીયલ ઓક્ટોબર, ૨૦૦૭ થી શરુ થઈ અને નવેમ્બર ૨૦૧૦ માં પૂર્ણ થઈ હતી.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul4

સીરીયલમાં સાધનાનો રોલ એક્ટ્રેસ સારા ખાને પ્લે કર્યો હતો.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul5

પારુલ ચૌહાણ અત્યાર સુધીમાં ઘણાટીવી શોમાં કામ કરી ચૂકી છે. તેનો પહેલો ટીવી શો 'બિદાઈ' હતો. ત્યાર બાદ તે ડાન્સ શો 'ઝલક દિખલા જા', 'રિશ્તો સે બડી પ્રથા', 'અમૃત મંથન', 'પુનર્વિવાહ' અને 'મેરી આશિકી તુમસે હી'માં દમદાર રોલ કરી ચૂકી છે.

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul6

પારુલે જણાવ્યું કે, જ્યારે તે 'બિદાઈ' સિરીયલ માટે ઓડિશન આપવા ગઈ હતી ત્યારે પ્રોડ્યુસર રાજન શાહી અને કાસ્ટીંગ ડિરેક્ટર વિવેક જૈને મને રાગિણીના રોલ માટે પસંદ કરી હતી. સ્ટોરીની મુજબ તેમને શ્યામ રંગ ધરાવતી છોકરીની જરૂર હતી. આગળ જુઓ વધુ ફોટા.....

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul7

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul8

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul9

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul10

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul11

ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ

parul12

The post હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’ સિરીયલની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.

જાણો…બોક્સ ઓફિસ પર ‘Bareilly Ki Barfi’એ કેટલી કરી કમાણી

$
0
0

Ayushmann Khurrana Starrer Bareilly Ki Barfi Box Office Collection

આયુષ્માન ખુરાના, કૃતિ સેનન અને રાજ કુમાર રાવની ફિલ્મ બરેલી કી બરફીએ ભલે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ ફીકી શરૂઆત કરી હોય પરંતુ રવિવારે ફિલ્મનું કલેક્શન સારું રહ્યું હતું. આ ફિલ્મના કલેકશનની વાત કરવામાં આવે તો શુક્રવારે ૨.૪૨ કરોડ અને શનિવારે આ ફિલ્મે 3.૮૫ કરોડનો બિઝનેશ કર્યો છે. ફિલ્મનું કલેક્શન સૌથી વધારે રવિવારે રહ્યું હતું. રવિવારે આ ફિલ્મે કુલ ૫.૦૩ કરોડનો બિઝનેશ કર્યો છે. આ પ્રકારે આ ફિલ્મે અત્યાર સુધી કુલ ૧૧.૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મની સ્ટોરી બરેલી (ઉત્તર પ્રદેશ) ના રહેવાસી મિશ્રા પરિવારની આસપાસ ફરે છે. નરોત્તમ મિશ્રા (પંકજ ત્રિપાઠી) અને સુશીલા મિશ્રા (સીમા પહવા) ની પુત્રી બિટ્ટી (કૃતિ સેનન) વધારે ફ્રેંક છે. જ્યારે છોકરાવાળા તેને જોવા માટે આવે છે તો તેને અલગ-અલગ પ્રશ્ન કરે છે. જેથી પરેશાન થઇ બીટ્ટી ઘરમાંથી ભાગી જવાનો નિર્ણય કરે છે. તે સામાન પેક કરી સ્ટેશન પહોચી જાય છે. પરંતુ તેને ત્યાં 'બરેલી કી બરફી' નામનું પુસ્તક મળે છે. જે બરેલીના જ પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ) એ લખી છે. બીટ્ટી તે પુસ્તક વાંચે છે અને તેને લાગે છે કે,રાઈટરે તેના વિશે લખ્યું છે. અંતે તે ઘરે પહોચી જાય છે અને પ્રીતમ વિદ્રોહીની તપાસ કરવા લાગે છે.

આ કામમાં તે ચિરાગ દુબે (આયુષ્માન ખુરાના) ની મદદ લે છે. ચિરાગ પ્રીતમને શોધી લે છે અને તેને કહે છે કે, બીટ્ટીને પ્રેમ જાલમાં ફસાવ અને પછી છોડી દે. જેથી બીટ્ટી તેને મળી શકે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મનું ડીરેક્શન સારું છે. ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે. ફિલ્મનો વીક પોઈન્ટ છે કે, ફિલ્મની સ્ટોરી પ્રિ-ડીકટેબલ છે. જે વધારે સારી થઇ શકી હોત. કૃતિ સેનન ફર્સ્ટ ટાઈમ ડી-ગ્લેમ અવતારમાં જોવા મળી પરંતુ તેની એક્ટિંગ સારી છે. આયુષ્માનનું કામ ઠીકઠાક છે. રાજકુમાર રાવની એક્ટિંગ ઘણીવાર સરપ્રાઈઝ કરે છે.

The post જાણો… બોક્સ ઓફિસ પર ‘Bareilly Ki Barfi’ એ કેટલી કરી કમાણી appeared first on Vishva Gujarat.

કોમેડીથી ભરપૂર વરુણ ધવન સ્ટારર ‘Judwaa 2’નું ટ્રેલર રીલીઝ

$
0
0

Judwaa 2

વરુણ ધવન, જેકલીન ફર્નાડીઝ અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ 'Judwaa 2' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ડેવિડ ધવનના નિર્દેશમાં બનેલ આ ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં છે. Judwaa 2 સલમાનની વર્ષ ૧૯૯૭ માં સુપરહીટ રહેલ ફિલ્મ જુડવાની સિકવલ છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં સલમાન મહેમાનની ભૂમિકામાં છે. ફિલ્મ ૨૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ટ્રેલરની વાત કરવામાં આવે તો ફિલ્મમાં વરુણ ધવન કોમેડી અવતારમાં નજર આવશે. ડબલ રોલમાં વરુણ ધવન પ્રેમ અને રાજા નામના યુવકના રોલમાં છે. જેમાં પ્રેમ એકદમ સીધોસાદો છે તો બીજી તરફ, રાજા એટલો જ બિંદાસ સ્વભાવનો છે.

જુડવાને ડેવિડ ધવને ડીરેકટ કરી હતી અને આ વખતે 'જુડવા ૨' ના ડિરેક્ટર પણ ડેવિડ ધવન જ છે. ડેવિડ ધવને તેની પહેલા તેના પુત્ર વરુણ ધવનને ફિલ્મ 'મેં તેરા હીરો' માં ડિરેકટ કર્યા હતા. 'જુડવા ૨' ને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી છે. જો કે, વર્ષ ૧૯૯૭ માં આવેલ ફિલ્મ 'જુડવા' માં અભિનેતા સલમાન ખાન ડબલ રોલમાં હતા જે જન્મતાની સાથે જ અલગ થઇ ગયા હતા. ફિલ્મ સંપૂર્ણ રીતે મનોરંજન અને મસાલાથી ભરપૂર છે. તે ફિલ્મમાં સલમાન ખાનની સાથે કરિશ્મા કપૂર અને રંભા લીડ એક્ટ્રેસ હતી. જો કે, 'જુડવા' ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં આવેલ તેલુગુ ફિલ્મ 'હેલો બ્રધર' ની રીમેક હતી.

The post કોમેડીથી ભરપૂર વરુણ ધવન સ્ટારર ‘Judwaa 2’ નું ટ્રેલર રીલીઝ appeared first on Vishva Gujarat.

‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

$
0
0

Saath Nibhana Saathiya

'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ

$
0
0

Om Shanti Om

ટેલીવિઝનની દુનિયામાં આજકાલ મોટા ભાગના લોકો રિયાલીટી શો જોવાનું પસંદ કરે છે અને આ કારણે અલગ-અલગ પ્રકારના રિયાલીટી શો આવતા રહે છે. આ પ્રકારે એક અલગ કોન્સેપ્ટની સાથે બહુ જલ્દી એક નવો રિયાલીટી શો આવવાનો છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં જજ તરીકે સોનાક્ષી સિન્હા નજર આવશે. આ શોનું નામ 'Om Shanti Om' છે અને તમને આ શોમાં બધા ભક્તિ કરતા જોવા મળશે.

એટલું જ નહિ આ શોમાં તમને સોનાક્ષીની સાથે બાબા રામદેવ પણ જજના રૂપમાં નજર આવશે. તેની સાથે શોમાં ફેમસ સિંગ કનિકા કપૂર અને શેખર રવજીયાની પણ આવશે નજર. તમને જણાવી દઈએ કે, શૂટિંગ પવઈના એક સ્ટુડિયોમાં થઇ રહ્યું છે અને શોના ફર્સ્ટ એપિસોડમાં રણવીર સિંહ, મોની રોય અને બાદશાહ પણ નજર આવશે. આ શો બહુ જલ્દી લાઈફ ઓકે પર આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ શોના ફર્સ્ટ એપિસોડને રણવીર સિંહ હોસ્ટ કરવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ,આ શોના શુભારંભ એપિસોડ માટે રણવીર સિંહને લેવામાં આવ્યા છે. ત્યારબાદ આ શોને 'દંગલ' માં આમિર ખાનના ભત્રીજાના રોલમાં કામ કરી ચૂકેલ અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. રણવીર આ શોની શરૂઆત તેમની ફિલ્મ બાજીરાવ મસ્તાનીના સોંગથી કરશે. આ સિવાય તેઓ શોના ૧૪ કન્ટેસ્ટંટને લોકો સાથે રૂબરૂ કરાવશે.

The post બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images