જાણો...અનુષ્કા સાથે સગાઇ અંગે વિરાટ કોહલીએ શું ખુલાસો કર્યો?
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર Virat Kohli હાલના દિવસોમાં દેહરાદુનમાં છે. આ બંને સુપરસ્ટાર્સના કુંટુંબ પણ સાથે છે. એવા સમાચાર આવી રહ્યા હતા કે જાન્યુઆરીમાં સગાઈ કરવાના છે. કાલે આ સમાચારે વધારે જોર પકડ્યું હતું કેમકે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અંબાણી દેહરાદુન પહોચ્યા હતા.
Look What @imVkohli Just Tweeted About His Engagement Plans @AnushkaSharma #viratkohliengagement https://t.co/CUdhqrGUga pic.twitter.com/uzhLw3isDF
— News World India (@NewsWorldIN) December 30, 2016
જાણો...અનુષ્કા સાથે સગાઇ અંગે વિરાટ કોહલીએ શું ખુલાસો કર્યો?
પરંતુ હવે અનુષ્કા શર્માએ ઓફિશિયલ નિવેદન દ્વ્રારા જણાવ્યું છે કે, આ સમાચારમાં કોઈ સચ્ચાઈ નથી. ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અનુષ્કા અને વિરાટની સગાઇના સમાચાર પાયાવિહોણા હતા. તે બાને હોલિડે એન્જોય કરવા દેહરાદુન પહોચ્યા છે.
જાણો...અનુષ્કા સાથે સગાઇ અંગે વિરાટ કોહલીએ શું ખુલાસો કર્યો?
ત્યાર બાદથી યશરાજ ફિલ્મે પણ નિવેદન જાહેર કર્યું હતું કે, આ બનેના સગાઇના સમાચાર પાયાવિહોણા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની નવા વર્ષના પ્રથમ દિવસે સગાઈ કરવાના હતા? જી હા આ બાબતે હાલ સોશિયલ મીડિયા જોર પકડ્યું હતું ખરેખર વિરાટ અને અનુષ્કા દેહરાદુન પહોંચ્યા છે અને એક સાથે આ બંને હોલીડે એન્જોય કરી રહ્યા છે. તેવા સમયે આ સમાચારે સોશિયલ મીડિયા જોર પકડ્યું હતું.
જાણો...અનુષ્કા સાથે સગાઇ અંગે વિરાટ કોહલીએ શું ખુલાસો કર્યો?
તેમજ સુત્રોના જણાવ્યા અનુસાર કોહલી અને અનુષ્કાની સગાઈમાં હાજરી આપવામાં માટે મહાનાયક અમિતાભ બચ્ચન પણ પહોચ્યા છે. અમિતાભ બચ્ચન હંમેશા કોહલીના વિશે ચર્ચા કરતા રહે છે અને તેમનું દેહરાદુન પહોચવું એક મોટા સંકેત માનવામાં આવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પોતાની ગર્લફ્રેન્ડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે ઉત્તરાખંડમાં હોલીડે એન્જોય કરી રહ્યા છે. મંગળવારે આ બંનેએ ગોલ્ફમાં હાથ અજમાવ્યો હતો. લંચમાં બંને હોટલના રેસ્ટોરન્ટ પહોંચ્યા અને કોંટિનેંટલ ફૂડનો આનંદ પણ માણ્યો હતો.
સુત્રો અનુસાર સોમવારે બ્રેકફાસ્ટ બાદ બંને સ્ટાર હોટલના ગોલ્ફ ગ્રાઉન્ડમાં પહોચ્યા હતા. વિરાટ ગોલ્ફ ગ્રાઉન્ડથી ઘણા પ્રભાવિત જોવાં મળ્યા હતા. ત્યાર બાદ અનુષ્કા શર્માની સાથે ગોલ્ફ પણ રમ્યા હતા. અહી તેમણે અડધો કલાક વિતાવ્યો હતો. આ દરમ્યાન તેઓ રેસ્ટોરન્ટમાં આવેલા લોકોને પણ મળ્યા હતા.
The post જાણો…અનુષ્કા સાથે સગાઇ અંગે Virat Kohli એ શું ખુલાસો કર્યો? appeared first on Vishva Gujarat.