Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

૨૦૧૭ નાં ૫૦ સૌથી પ્રભાવશાળી ભારતીઓમાં રાજકુમાર રાવ, Ranveer Singh સામેલ

$
0
0

Ranveer Singh

જી ક્યૂ (ઈન્ડિયા) મેગેઝીન દ્ધારા જારી ૨૦૧૭ નાં ૫૦ સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયમાં બોલિવુડ એક્ટર Ranveer Singh, રાજકુમાર રાવ, બેડમીંટન ખેલાડી પી.વી. સિંધુ અને પેટીએમનાં સંસ્થાપક વિજય શેખર શર્મા સામેલ છે. જીક્યુએ પોતાની યાદીમાં ૪૦ થી નાની ઉંમરનાં વિભિન્ન વ્યવસાય અને પૃષ્ઠભૂમિ જેવા- બિઝનેશ, રાજનીતિ, ફેશન, ડિઝાઈન, મીડિયા, ખાણી-પીણી, મનોરંજન, ખેલ અને અચલ સંપત્તિ સાથે જોડાયેલ પ્રમુખ હસ્તીઓને સામેલ કરવામાં આવ્યા છે.

આ યાદી શુક્રવારે સાંજે જાહેર કરવામાં આવી છે. જીક્યુ ઇન્ડિયાનાં સંપાદક ચે કુરિયને કહ્યું કે, આ વર્ષે અમારી યાદીમાં તે વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમણે કંપનીઓ બનાવી છે અને સારી સંપત્તિ ભેગી કરી છે. તેમાં કોઈપણ ૪૦ ની ઉંમર કરતા મોટું નથી. આ યાદીમાં આકાશ અંબાણી, અલંકૃતા શ્રીવાસ્તવ, અમૃતા પાંડે, નીતેશ કૃપલાની, અનીત અરોડા, પ્રભાસ, પ્રભાત ચૌધરી, રાધિકા આપ્ટે, દિલજીત દોસાંજ, સંજય ગર્ગ, કનન ગિલ, વીર દાસ અને જોરાવર કાલરા જેવા નામ પણ સામેલ છે.

The post ૨૦૧૭ નાં ૫૦ સૌથી પ્રભાવશાળી ભારતીઓમાં રાજકુમાર રાવ, Ranveer Singh સામેલ appeared first on Vishva Gujarat.


OMG! શાહિદ કપૂર તેમનું ઘર છોડી હોટલમાં થયા શિફ્ટ

$
0
0

Shahid Kapoor

એક્ટર Shahid Kapoor તેમનું ઘર છોડી દીધું છે અને તે હોટલમાં શિફ્ટ થઇ ગયા છે. જો તમને એવું લાગે છે કે, શાહિદનો તેની વાઈફ સાથે ઝઘડો થયો છે અને આ કારણે તે હોટલમા શિફ્ટ થયા છે તો એવું નથી. હકીકતમાં, શાહિદ કપૂરે ફિલ્મ 'પદ્માવતી' નાં શૂટિંગ માટે હોટલમાં આશરો લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શાહિદને ફિલ્મ સિટી સુધી જવા માટે ચાર કલાકનો સમય લાગે છે. આ કારણે તેમનો સમય વધારે ખરાબ થાય છે. તેથી શાહિદે ફિલ્મ સિટી નજીકની હોટલમાં રહેવાનું નક્કી કર્યું છે.

હવે તે સવારે જલ્દી શૂટિંગ શરુ કરશે અને આગામી કેટલાક કલાક સમય સુધી કામ કરતા રહેશે. જો કે, તેમને ફિલ્મમાં બે અલગ-અલગ રોલ પ્લે કરવાના છે. ઘરથી દૂર રહેવા પર શાહિદને પત્ની અને પુત્રીની યાદ પણ વધારે આવે છે. આ કારણે એક દિવસે મીરાં અને મીશા તેમને મળવા પણ આવ્યા હતા. મીરાએ ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ સાથે મુલાકાત પણ કરી હતી. શાહિદ કપૂર આ ફિલ્મમાં માં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પદ્માવતી' માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાના આરોપમાં કરણી સેનાએ ફિલ્મના સેટ પર ખૂબ હંગામો કર્યો હતો. સેનાના કાર્યકર્તાઓએ નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે અસભ્ય વર્તન પણ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ જયપુરના જયગઢ ફોર્ટમાં ચાલી રહ્યું હતું. અચાનક કરણી સેનાના કાર્યકર્તા ફિલ્મના સેટ પર પહોચ્યા અને વિરોધ-પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેનો વિરોધ ઉગ્ર થઇ ગયો અને તેમણે ત્યાં હાજર શૂટિંગ ઉપકરણોને ઉઠાવી ફેંકવાનું શરુ કરી દીધું હતું. તેમને જ્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેઓ મારપીટ પર ઉતરી આવ્યા હતા.

The post OMG! શાહિદ કપૂર તેમનું ઘર છોડી હોટલમાં થયા શિફ્ટ appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

 

 

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી

$
0
0

Television

અર્જુન બિજલાની અને નેહા સ્વામી

arjun-bijlani

ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

અમિત ટંડન અને ડોકટર રૂબી

amit-tondon

પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

hiten-tejwani

જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

indraneil

ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

iqbal-khan

ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

manav

માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

gurdeep

સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

roshni

રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

sabbir

આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

જૂહી પરમાર અને સચિન શ્રોફ

juhi

ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

sharad-kelkar

સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

vraun-badola

સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

રોમિત રાજ અને ટીના કક્કડ

kakkar

ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

bakhtiyaar

સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

દલજીત કૌર અને શાલીન ભનોત

daljeet

ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.

બહુ જલ્દી બોયફ્રેન્ડ સાથે બીજા મેરેજ કરી શકે છે Karisma Kapoor

$
0
0

Karisma Kapoor

બોલિવુડમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર એક્ટ્રેસ Karisma Kapoor હવે તેની રીયલ લાઈફમાં પણ કોઈનું દિલ જીતી ચૂકી છે અને બહુ જલ્દી તેમની દુલ્હનિયા બનવાની છે. એવી ખબર સામે આવી રહી છે કે, Karisma Kapoor નો બોયફ્રેન્ડ સંદીપ બહુ જલ્દી કરિશ્માને મેરેજ માટે પ્રપોઝ કરવાનો છે. સંદીપ અને કરિશ્મા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પહેલા તો આ બંને પોતાના રિલેશન મીડિયાથી છુપાવતા હતા પરંતુ થોડા સમયથી આ લવ બર્ડ્સ દરેક જગ્યા પર સાથે જોવા મળે છે. સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે, કપૂર ફેમિલીમાં પણ સંદીપને વધારે પસંદ કરવામાં આવે છે.

બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા હતા.

દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્માસંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

થોડા મહિના પહેલા જ બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનાં પૂર્વ પતિ અને બિઝનેશમેન સંજય કપૂરે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે મેરેજ કર્યા હતા. ત્યારબાદ ગઈકાલે ન્યૂયોર્કમાં તેમનું ગ્રાંડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. સંજય અને તેમનો પરિવાર ઈચ્છતો નથી કે, સંજય અને પ્રિયાનાં મેરેજની ચર્ચા થાય. આ કારણે તેમના મેરેજનો અત્યારે કોઈ ફોટો સામે આવ્યો નથી. તેનું કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, કરિશ્મા સાથે તલાક થયા પછી સંજય કપૂર પોતાની લાઈફને ફરીથી લાઇમલાઇટમાં લાવવા માંગતા નથી.

The post બહુ જલ્દી બોયફ્રેન્ડ સાથે બીજા મેરેજ કરી શકે છે Karisma Kapoor appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

 

 

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

સુનીલ ગ્રોવરની શોમાં વાપસી પર Kapil Sharma એ તોડી ચુપ્પી

$
0
0

Kapil Sharma

Kapil Sharma એ ૯ જુલાઈએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ફેંસને જણાવ્યું કે, ૧૦ જુલાઈએ તે તેમની ફિલ્મ ફિરંગીનું શૂટિંગ પૂર્ણ કરી લેશે અને ફરીથી લાઈવ ચેટ પર આવશે. Kapil Sharma એ તેની પોસ્ટમાં કહ્યું કે, તમે મને જે ઈચ્છો તે પૂછી શકો છો. સોમવારે રાત્રે પોતાના વચન પ્રમાણે કપિલ શર્માએ તેમના ફેંસ સાથે ફેસબુક લાઈવ ચેટ દ્ધારા વાતચીત કરી. આ ચેટ સમયે કપિલ વધારે બીમાર નજર આવી રહ્યા હતા. કોમેડિયન કપિલ શર્માએ ફેસબુક લાઈવ દ્ધારા તેમના ફેંસ સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેમને પણ તેમના સાથી સુનીલ ગ્રોવરની યાદ આવે છે. ફેસબુક લાઈવ દરમિયાન એક ફેને તેમને પૂછ્યું કે, સુનીલ શોમાં ક્યારે પરત આવી રહ્યા છે? તેના ઉત્તરમાં કપિલે કહ્યું કે, ફ્રેન્ડ છે મારો, જ્યારે પણ તેનું દિલ કરે, હું મળીને પણ આવ્યો હતો.

કપિલે તે દરમિયાન શાહરૂખની સાથે તેમના એપિસોડ શૂટ કરવાની વાત કરી હતી. કારણે હું તે એપિસોડ એટલા માટે શૂટ કરી શકીશ નહિ કારણકે ફિલ્મ અને એપિસોડનાં શૂટિંગ દરમિયાન મારી તબિયત બગડી ગઈ હતી. પરંતુ એટલામાં કોઈએ પૂછ્યું કે, ન્યૂઝમાં આવું કેમ આવી રહ્યું છે કે, તમે ફિલ્મ 'ફિરંગી' નાં શૂટિંગનાં કારણે આ શૂટ કેન્સલ કર્યો હતો. તેના પર કપિલે કહ્યું કે, તે શો પણ મારો છે અને આ ફિલ્મ પણ મારી છે. હું કોઈને પણ મિસ કરું છુ તો નુકસાન મારું જ થાય છે. હું શાહરૂખ ભાઈનો શો મિસ કરું છુ તો મારું નુકસાન જ વધારે છે. શોથી મને પૈસા મળે છે. જ્યારે ફિલ્મમાં તો મેં વધારે પૈસા લગાવ્યા છે. તો જ્યાંથી પૈસા મળે છે ત્યાંથી વધારે ફાયદો છે.

The post સુનીલ ગ્રોવરની શોમાં વાપસી પર Kapil Sharma એ તોડી ચુપ્પી appeared first on Vishva Gujarat.

શ્રદ્ધાળુઓએ નિર્ભય બની ચાલુ રાખી અમરનાથ યાત્રા, Shah Rukh Khan એ કરી ટ્વીટ

$
0
0

Shah Rukh Khan

સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલા પછી શ્રદ્ધાળુઓએ યાત્રા ચાલુ રાખી છે. શ્રદ્ધાળુઓની આસ્થા જોઈ Shah Rukh Khan એ ટ્વીટ કરી છે કે, આતંકવાદી હુમલા પછી પણ તીર્થયાત્રીઓએ પોતાની યાત્રા ચાલુ રાખી છે. આસ્થા તમને મજબૂત બનાવે છે અને કાયરતા અને આતંકવાદ પર જીત અપાવે છે. આ સિવાય અન્ય બોલિવુડ સેલેબ્સે પણ ટ્વીટ કરી છે અને આ હુમલાની નિંદા કરી છે. જમ્મુ-કાશ્મીરમાં બાબા બર્ફાનીના દર્શન કરવા ગયેલ શ્રદ્ધાળુઓ પર આતંકીઓએ હુમલો કર્યો છે. સોમવારે રાતે આશરે ૮:૨૦ વાગે બાઈક સવાર ૨ આતંકીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો, તેમાં ૭ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે ૧૯ શ્રદ્ધાળુ ઘાયલ પણ થયા છે. આ હુમલો અનંતનાગના બટેંગુ ક્ષેત્રમાં થયો છે. મૃતકોમાં ૫ મહિલાઓ સામેલ છે.

શ્રદ્ધાળુઓ પર આ હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે, પીએમ મોદીએ પણ આ હુમલાની કડક નિંદા કરી છે. પરંતુ આતંકીઓની આ હરકત બાદ પણ અન્ય શ્રદ્ધાળુઓની આસ્થા પર કોઈ ફરક નથી પડ્યો, મંગળવારે અમરનાથ યાત્રા માટે આગળનો સમૂહ રવાના થયો છે. અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી હુમલાને લઇને આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એક-એક યાત્રીની સુરક્ષા નિશ્વિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તો પછી આ આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ કરી કેવી રીતે હુમલોને અંજામ આપ્યો, તે મોટો પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર તરફથી આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇને વધારાની સુરક્ષા ટીમો ગોઠવવામાં આવી છે.

The post શ્રદ્ધાળુઓએ નિર્ભય બની ચાલુ રાખી અમરનાથ યાત્રા, Shah Rukh Khan એ કરી ટ્વીટ appeared first on Vishva Gujarat.


ફિલ્મ ગોલ્ડમાં કંઇક આ અંદાજમાં નજર આવશે Akshay Kumar અને મૌની રોય

$
0
0

Akshay Kumar

બોલિવુડ એક્ટર Akshay Kumar અને મોની રોયે ફિલ્મ ગોલ્ડનું શૂટિંગ શરુ કરી દીધુ છે. સેટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં Akshay Kumar ધોતી કુર્તામાં નજર આવી રહ્યા છે અને મૌની સાડીમાં કોઈ બંગાળી બાળાની જેમ નજર આવી રહી છે. અક્ષય અને મૌનીનો આ ફોટો અક્ષય કુમારના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મૌની આ ફિલ્મની સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. તેના માટે તે વધારે મહેનત પણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં ખેલાડી કુમાર સ્ટારર ફિલ્મનું નામ 'ગોલ્ડ' છે, જેનું નિર્દેશન રીમા કાગતી કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહ પર આધારિત છે. આ એક બાયોપિક છે. તેનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની કંપની કરી રહી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થશે. ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા હશે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહની હશે. જેમણે દેશને વર્ષ ૧૯૪૮,૧૯૫૨ અને ૧૯૫૬ નાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, 'નાગિન' જેવી શાનદાર સીરીયલથી લોકોનું દિલ જીતનાર મૌની હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મૌની રોય અને અક્ષય કુમાર બહુ જલ્દી ફિલ્મ 'ગોલ્ડ' માં સાથે કામ કરતા નજર આવશે. જો કે, હજુ ઓફિશિયલ રીતે આ ફિલ્મની કાસ્ટ વિશે માહિતી મળી નથી પરંતુ એ નક્કી છે કે, આ ફિલ્મમાં મૌની રોય અક્ષય કુમારની હિરોઈન બનશે. મૌની રોય અક્ષય કુમાર સાથે આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરુ કરશે. તેની સાથે આ ફિલ્મમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળશે.

The post ફિલ્મ ગોલ્ડમાં કંઇક આ અંદાજમાં નજર આવશે Akshay Kumar અને મૌની રોય appeared first on Vishva Gujarat.

નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘Babumoshai Bandookbaaz’નું દમદાર ટ્રેલર રિલીઝ

$
0
0

Babumoshai Bandookbaaz

બોલિવુડનાં કિલર બોય બની ચૂકેલ નવાજુદ્દીન સિદ્દીકી એકવાર ફરીથી પોતાની કલ્ટ ઈમેજ સાથે પરત આવ્યા છે. નવાજુદ્દીન સિદ્દીકીની ૨૫ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ 'Babumoshai Bandookbaaz' નું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. 'Babumoshai Bandookbaaz' નાં ટ્રેલરમાં નવાજુદ્દીનને જોઈ તેમની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' નાં રોલની યાદ આવે છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન કોન્ટ્રાક કિલરમાં નજર આવી રહ્યા છે. ટ્રેલરમાં નવાજુદ્દીન એવું કહેતા નજર આવી રહ્યા છે કે, તે યમરાજ માટે આઉટસોર્સિંગ કરે છે. ફિલ્મના આ ડાયલોગથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે, ફિલ્મમાં ખૂન-મર્ડર જોવા મળશે.ટ્રેલરમાં નવાજુદ્દીનની દેસી રોમેન્ટિક સ્ટાઈલ પણ હીટ છે.

નવાજુદ્દીનની સાથે ફિલ્મમાં બાંગ્લા એક્ટ્રેસ બિદીતા બાગ પણ મહત્વનાં રોલમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ ઉત્તરપ્રદેશમાં થયું છે. ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી બાબુના રૂપમાં એક તેજ શૂટરની ભૂમિકાનો રોલ પ્લે કરે છે. જેના માટે તેમને બંદૂક સાચવવા માટે કઠોર તાલીમ લેવી પડી હતી. જો નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે નવાજુદ્દીન સિદ્દીકીની ૪ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. વર્ષની શરૂઆતમાં આવેલ ફિલ્મ 'રઈસ' માં તે કિંગ ખાનની સાથે નજર આવ્યા હતા. તેમની અપકમિંગ ફિલ્મ મુન્ના માઈકલ, મંટો, મોમ, બાબુમોશાય બંદૂકબાજ છે. હવે જોવું રહ્યું કે, ફેંસને બાબુમોશાય તેમની અન્ય ફિલ્મોની જેમ કેટલી પસંદ આવે છે. તેની પહેલા પણ નવાજુદ્દીનની ફિલ્મ 'મોમ' પણ રિલીઝ થઈ ગઈ છે. તેમાં પણ નાવાજુદ્દીનનાં લૂક અને તેમની એક્ટિંગનાં વખાણ થઇ રહ્યા છે.

The post નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘Babumoshai Bandookbaaz’ નું દમદાર ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

Big B અમિતાભ બચ્ચને AAP ના નેતા કુમાર વિશ્વાસને ફટકારી નોટિસ

$
0
0

Big B Amitabh Bachcahan Summons Notice To APP Leader Kumar Vishwas

Big B અમિતાભ બચ્ચને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને કવિ કુમાર વિશ્વાસને એક કાનૂની નોટિસ ફટકારી છે. આ નોટિસ ‘બીગ બી’ના પિતાની એક કવિતાને લઈને ફટકારવામાં આવી છે.

બોલીવૂડના સુપરસ્ટાર અને મહાનાયક અમિતાભ બચ્ચને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને કવિ કુમાર વિશ્વાસને એક કાનૂની નોટિસ મોકલી આપી છે.

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા કુમાર વિશ્વાસને મોકલવામાં આવેલી આ નોટિસ તેમના પિતા અને કવિ હરિવંશરાય ‘બચ્ચન’ની એક કવિતાને મોકલવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કવિ કુમાર વિશ્વાસ દ્વારા અમિતાભ બચ્ચનના પિતા કવિ હરિવંશરાય ‘બચ્ચન’ની એક કવિતાને ગાવા બદલ તેમજ તેને યુ ટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવી હતી.

આ મામલે હિન્દી ફિલ્મોના શહેનશાહ અમિતાભ બચ્ચને કુમાર વિશ્વાસને નોટિસ મોકલી આપી છે.

નવમી જુલાઈએ Big B અમિતાભ બચ્ચને કુમાર વિશ્વાસને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘આ કોપીરાઇટનું ઉલ્લંઘન છે. અમારો લીગલ ડીપાર્ટમેન્ટ આ વાતની નોંધ કરીને ધ્યાનમાં લેશે.

The post Big B અમિતાભ બચ્ચને AAP ના નેતા કુમાર વિશ્વાસને ફટકારી નોટિસ appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

Bollywood

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

Ranveer Singh એ બદલ્યું લૂક, કુરબાન કરી તેમની પ્યારી દાઢી-મૂછ!

$
0
0

Ranveer Singh

બોલિવુડ એક્ટર Ranveer Singh ઘણા સમયથી દાઢી અને મૂછ સાથે નજર આવી રહ્યા હતા અને Ranveer Singh નો આ લૂક વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અપકમિંગ ફિલ્મ 'પદ્માવતી' માટે તેમણે પોતાનું લૂક બદલી લીધું છે. રણવીર સિંહે સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો દ્ધારા તેમની દાઢી ટ્રીમ કરાવી છે. ટ્રીમિંગ કરાવ્યા પહેલા રણવીર સિંહે ફેસબુક પર એક વિડીયો શેર કર્યો જેમાં તે તેમની મૂછોને તાવ આપતા નજર આવી રહ્યા છે.

આ વિડીયો દ્ધારા રણવીરે કહ્યું કે, તે તેમની દાઢી સાથે ભાવનાત્મક રૂપથી જોડાયા છે. રણવીરે કહ્યું કે, હવે તે સમય આવી ગયો છે કે, તેને હટાવવી પડશે અને હું વધારે નર્વસ અનુભવી રહ્યો છુ. ત્યારબાદ તેમણે પોતે કાતર લઇ દાઢી અને મૂછ કાપી દીધી અને પછી ટ્રીમિંગ કરાવ્યું. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે મૂછ અને દાઢી રાખી હતી અને આ ફિલ્મને પૂર્ણ કર્યા પછી ખુદ દીપિકા પાદુકોણે તેની દાઢી અને મૂછ કાપી દીધી હતી. પરંતુ આ વખતે ખુદ રણવીરે કર્યું છે.

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે આવું લૂક ફિલ્મ પદ્માવતી માટે રાખ્યું હતુ. હવે તેમણે અલાઉદ્દીન ખીલજીનો યુવા અવસ્થાવાળા સીનનું શૂટિંગ કરવાનું છે જેના કારણે રણવીરને દાઢી અને મૂછ હટાવવી પડી. ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર આ ફિલ્મમાં માં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

The post Ranveer Singh એ બદલ્યું લૂક, કુરબાન કરી તેમની પ્યારી દાઢી-મૂછ! appeared first on Vishva Gujarat.

તો શું Kapil Sharma ના કારણે કૃષ્ણા અને ભારતીની ફ્રેન્ડશિપમાં આવી દરાર!

$
0
0

Kapil Sharma

ફેમસ કોમેડિયન ભારતી સિંહે તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો' દ્ધારા નાના પડદા પર વાપસી કરી છે. ભારતી સિંહનું શોમાં આવવું Kapil Sharma  અને તેમના શોના ફેંસ માટે રાહતનાં સમાચાર લાવી છે. ભારતી સિંહ અને ચંદન પ્રભાકરની વાપસી પછી Kapil Sharma નો શો લાંબા સમય પછી ટ્રેક પર પાછો આવતા દેખાઈ રહ્યો છે. ભારતીનું કપિલ શર્માનાં શો પર આવવું તે તેના ફ્રેન્ડ અને કોમેડી નાઈટ્સ બચાઓનાં હોસ્ટ કૃષ્ણા અભિષેકને પસંદ આવ્યું નથી. સોની ટીવી પર જ 'ડ્રામા કંપની' નામનો નવો કોમેડી શો લઈને આવી રહેલ કૃષ્ણાનું કહેવું છે કે, ભારતીનો આ નિર્ણય તેમના માટે કોઈ સરપ્રાઈઝથી કમ નથી. કૃષ્ણાનું કહેવું છે કે, ભારતીના કપિલ શર્માનાં શોમાં જવાની વાત તેને અફવા લાગી રહી હતી અને તેમને લાગતું હતું નહિ કે ભારતી આવું કરશે.

કૃષ્ણાએ કહ્યું કે, કપિલના શોને શરુ થયાના ચાર વર્ષ થઇ ગયા છે અને અમારી વચ્ચે એ વાત થઇ હતી કે, અમે કપિલનાં શોમાં ક્યારેય જઈશું નહિ. પરંતુ ભારતીએ જ્યારે કપિલનો શો જોઈન્ટ કર્યો તો મને વિશ્વાસ થયો નહિ કે, ભારતી આવું કરી શકે. કૃષ્ણાએ કહ્યું કે, મને કપિલ શર્માથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ભારતી મારા પરિવારનાં સભ્ય જેવી હતી અને હવે મને લાગે છે કે, મારા પરિવારનો એક સભ્ય મારાથી દૂર જતો રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ હશે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

The post તો શું Kapil Sharma ના કારણે કૃષ્ણા અને ભારતીની ફ્રેન્ડશિપમાં આવી દરાર! appeared first on Vishva Gujarat.

જાણો…કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ!

$
0
0

બિગબોસ

tv

'ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેગે હમ દોનો' આ ગીતને બિગબોસના પ્રતિભાગી ઘણા સિરિયસલી લઈ રહ્યા છે અને આ કારણે બિગબોસ હાઉસમાં ઈશ્ક-મોહબ્બતના કિસ્સા સામાન્ય વાત છે. બિગબોસના ઘરમાં સીઝન ૧ થી દર્શકોને રોમાંસ અને લવનો તડકો જોવા મળી રહ્યો છે. આ બધાની લવ સ્ટોરીની શરુઆત ઘણી સારી થાય છે પરંતુ તે કોઈ હસીન અંજામ સુધી પહોચી શકતી નથી.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

upenઆ બંનેની લવસ્ટોરી કોઈ પરીની વાર્તા જેવી છે. કરિશ્મા અને ઉપેન બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા.

ગૌતમ ગુલાટી અને ડાયેન્દ્રા સોરેસ

gautam
બિગબોસ સીઝન ૮ માં ગૌતમ-ડાયેન્દ્રાનું કનેક્શન વધારે ફેમસ થયું હતું. આ બંનેની લવસ્ટોરીએ તેમને વધારે ફેમસ બનાવી દીધા હતા. જો કે, થોડા સમય પછી બંનેનો પ્રેમ છુમંતર થઇ ગયો હતો.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી

tanishaબિગબોસની લવ સ્ટોરીઝની ચર્ચા હોય અને તેમાં અરમાન-તનીષાનું નામ આવે નહિ તેવું શક્ય જ નથી. બિગબોસમાં આ બંનેના ઈશ્કના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા. જો કે, બિગબોસ પછી તેમના ઈશ્કના કિસ્સા વધારે સમય સુધી ચાલી શક્યા નહોતા.

ગૌહર ખાન અને કુશાલ ટંડન

goharબિગબોસ હાઉસમાં ગોહર અને કુશાલની લવસ્ટોરી વધારે ચર્ચામાં રહી હતી. ગોહર માટે કુશાલે અન્ય પ્રતિભાગીઓ સાથે પણ ખૂબ વિવાદ કર્યો હતો. શો ખતમ થયા છતાં તેમનો રોમાંસ જારી હતો. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર બંને અલગ થઇ ગયા હતા.

સારા ખાન અને અલી મર્ચન્ટ

saraઅલી અને સારાની લવ સ્ટોરી તો મેરેજ સુધી પહોચી છે. બિગબોસ સીઝન ૪ માં આ બંને ઇન્ડિયન ટેલીવિઝન પર મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી સાંભળવામાં આવ્યું કે, આ બંનેના મેરેજ પહેલાથી નક્કી હતા અને આ શો પછી બંનેના તલાક પણ થઇ ગયા હતા.

રાહુલ મહાજન અને પાયલ રોહતગી

rahulબિગબોસ સીઝન ૨ માં પાયલ રોહતગી અને રાહુલ મહાજનનું અફેર અને તેમની કેમેસ્ટ્રી બધાને ખબર જ છે. શો દરમિયાન બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા. પરંતુ શો પૂર્ણ થયા પછી બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

વીણા મલિક અને અશ્મિત પટેલ

veenaબિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત છે. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

princeપ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, યુવિકા જ્યારે બેઘર થઇ ત્યારે પ્રિન્સે અન્ય કન્ટેસ્ટંટ સાથે પણ ખૂબ ફલર્ટ કર્યું હતું. બિગબોસ પછી હવે એવી ખબર સામે આવી હતી કે, બંને સગાઈ કરવાના છે પરંતુ પ્રિન્સે બંને ફ્રેન્ડ છે એવું કહી બધાને ચોંકાવી દીધા હતા.

મનુ પંજાબી અને મોનાલીસા

manuબિગબોસ સીઝન ૧૦ માં પણ રોમાંસ જોવા મળી રહ્યો છે. આ વખતે બે વિરોધી ટીમના કન્ટેસ્ટંટ વચ્ચે રોમાંસ શરુ થયો છે.સેલિબ્રિટી ગ્રુપની મોનાલીસા અને કોમન મેનની ગેંગના મનુ પંજાબી વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.

The post જાણો… કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ! appeared first on Vishva Gujarat.


Jagga Jasoos Movie Review: રણબીર અને કેટરીનાની એક્ટિંગ દમદાર, સ્ટોરી નબળી

$
0
0

Jagga Jasoos

એક્સ લવબર્ડ્સ રણબીર કપૂર અને કેટરીના કેફની ફિલ્મ 'Jagga Jasoos' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ડિરેક્ટર અનુરાગ બાસુ અને રણબીર કપૂરની સાથમાં આ બીજી ફિલ્મ છે. તેની પહેલા બંને સાથે ફિલ્મ બર્ફીમાં કામ કર્યું હતું. તો આવો જાણીએ ફિલ્મ Jagga Jasoos નાં રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી રણબીર (જગ્ગા) અને કેટરીના (શ્રુતિ) ની છે. જગ્ગા અનાથ છે અને તે શાશ્વત ચેટર્જી (જગ્ગાનાં પિતા) ને હોસ્પિટલમાં મળે છે. ત્યારબાદ જગ્ગા તેના પિતાને ગુમાવી દે છે. ત્યારબાદ તે ગુમ થયેલ પિતાને શોધવા માટે નીકળે છે. તે દરમિયાન જગ્ગાને ખબર પડે છે કે, તેના પિતા હવે આ દુનિયામાં નથી. જગ્ગાનાં પિતાનું મોત ક્યાં કારણોસર થયા છે તેની તપાસ માટે કેટરીના કેફ તેનો સાથે આપે છે. કેટરીના ફિલ્મમાં એક જર્નાલિસ્ટનાં રોલમાં છે. તે દરમિયાન બન્ને ભટકતા જગ્ગાનાં પિતાનાં મોતની ખબર પડે છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન ઘણું શ્રેષ્ઠ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ શાનદાર છે. ફિલ્મની ખૂબી એ પણ છે કે, બ્રેક-અપ પછી પણ રણબીર અને કેટરીનાની કેમેસ્ટ્રી ઘણી શાનદાર નજર આવી. ફિલ્મમાં રણબીરનાં પિતા બનેલ શાશ્વત ચેટર્જીની એક્ટિંગ ઉમદા છે. ફિલ્મનું મ્યુઝીક લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. ફિલ્મના બધા સોંગ હીટ છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે રણબીર અને કેટરીનાનાં ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. આ એક એડવેન્ચર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે.

The post Jagga Jasoos Movie Review: રણબીર અને કેટરીનાની એક્ટિંગ દમદાર, સ્ટોરી નબળી appeared first on Vishva Gujarat.

Salman Khan એ કર્યો ખુલાસો, જાણો કેમ IIFA માં નથી લેતા કોઈ એવોર્ડ!

$
0
0

Salman Khan

આમિર ખાનને લોકોએ આજ સુધી કોઈએ કોઈ એવોડ ફંકશનમાં જોયા હશે નહિ. ના તો તેઓ કોઈ એવોર્ડ લે છે અને ના તો તેઓ કોઈ ફંક્શનમાં પરફોર્મ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, Salman Khan ક્યારેય કોઈ એવોર્ડ લેતા કેમ નથી. તમે સલમાનને શોઝમાં પરફોર્મ કરતા ઘણીવાર જોયા હશે પરંતુ એવોર્ડ લેતા નહિ. સલમાન અત્યારે આઈફા એવોર્ડ્સ માટે ન્યૂયોર્કમાં છે. સલમાને જણાવ્યું કે, તે સ્ટેજ પર ફક્ત પરફોર્મ કરવા જાય છે. તેમને એવોર્ડ્સમાં વિશ્વાસ નથી.

સલમાને કહ્યું કે, મને કોઈ એવોર્ડ મળ્યો નથી. મારા વિચાર પ્રમાણે મેં એકવાર સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. જે હું ક્યારેય ઘરે લઈને ગયો હતો નહિ. મને એવોર્ડ્સ નહિ પુરસ્કાર પસંદ છે. થોડા સમય પહેલા એક મેગેઝીન એડિટરે મને એવોર્ડ શોમાં આવવા માટે વિનંતી કરી. મને ફિલ્મ મેને પ્યાર કિયા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું હતું કે, જો હું આવીશ તો મને એવોર્ડ આપવામાં આવશે. સલમાને આગળ જણાવ્યું કે, જ્યારે તેમણે નોમિનેશન એનાઉન્સ કર્યું તો જેકી શ્રોફ, સલમાન ખાન અને કોઈ અન્યનું નામ લીધું હતું. જ્યારે મેં મારું નામ સાંભળ્યું તો ઉભો થઇ ગયો અને તે જ સમયે એનાઉન્સ કરવામાં આવ્યું કે વિનર જેકી શ્રોફ છે. તે દિવસે મેં કસમ ખાધી કે, હું ક્યારેય પાછો આવીશ. નહિ. હું ક્યારેય એવોર્ડ લેતો નથી બસ પરફોર્મ કરું છુ.

ગઈકાલે રાત્રે આઈફા એવોર્ડ ૨૦૧૭ ની પ્રેસ કોન્ફરન્સ થઇ હતી અને તે દરમિયાન કેટરીના અને સલમાનના કેટલાક ફોટા સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આલિયા ભટ્ટ, વરુણ ધવન, શાહિદ કપૂર, સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન પણ હતા પરંતુ બધાની નજર ફકતને ફક્ત સલમાન અને કેટરીના પણ હતી. બંને તે સમયે એકબીજા સાથે ઉભા હતા અને તે દરમિયાન બંને વાત કરી અને એકબીજાના કાનમાં કંઇક કહેતા નજર આવી રહ્યા હતા. જો કે, આ બંનેને આ પ્રકારે વારંવાર સાથે જોઈ એવી આશા વ્યક્ત અક્રવામાં આવી રહી છે કે, બંને આઈફા એવોર્ડમાં સાથે પરફોર્મન્સ આપી શકે છે.

બોલિવુડ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી પુરસ્કાર (આઈફા) સમારોહ દ્ધારા અમેરિકામાં પોતાનો જાદુ વિખેરવા માટે તૈયાર છે. આ પુરસ્કાર સમારોહની શરૂઆત આજથી થઇ રહી છે. ભારતીય સેલિબ્રિટીઝનાં સ્વાગત માટે અહીં ગ્રીન કારપેટ બીછાવવામાં આવ્યું છે. કેટલાક સ્ટાર્સ ૧૮ માં આઈફા પુરસ્કાર સમારોહ માટે પહેલાથી અહીં પહોચી ચૂક્યા છે.

The post Salman Khan એ કર્યો ખુલાસો, જાણો કેમ IIFA માં નથી લેતા કોઈ એવોર્ડ! appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

 

 

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

જાણો બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Jagga Jasoos’ની કેવી રહી શરુઆત?

$
0
0

Jagga Jasoos

રણબીર કપૂર અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ Jagga Jasoos ની બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત રહી છે. ફિલ્મ Jagga Jasoos એ પ્રથમ દિવસ ૮.૫૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, જગ્ગા જાસૂસ ભારતની ૧૮૦૦ કરતા વધારે સ્ક્રીન્સ અને વિદેશોમાં ૬૧૦ થી વધારે સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે. ડિરેક્ટર અનુરાગ બાસુ અને રણબીર કપૂરની સાથમાં આ બીજી ફિલ્મ છે. તેની પહેલા બંને સાથે ફિલ્મ બર્ફીમાં કામ કર્યું હતું.

ફિલ્મ જગ્ગા જાસૂસની સ્ટોરી રણબીર (જગ્ગા) અને કેટરીના (શ્રુતિ) ની છે. જગ્ગા અનાથ છે અને તે શાશ્વત ચેટર્જી (જગ્ગાનાં પિતા) ને હોસ્પિટલમાં મળે છે. ત્યારબાદ જગ્ગા તેના પિતાને ગુમાવી દે છે. ત્યારબાદ તે ગુમ થયેલ પિતાને શોધવા માટે નીકળે છે. તે દરમિયાન જગ્ગાને ખબર પડે છે કે, તેના પિતા હવે આ દુનિયામાં નથી. જગ્ગાનાં પિતાનું મોત ક્યાં કારણોસર થયા છે તેની તપાસ માટે કેટરીના કેફ તેનો સાથે આપે છે. કેટરીના ફિલ્મમાં એક જર્નાલિસ્ટનાં રોલમાં છે. તે દરમિયાન બન્ને ભટકતા જગ્ગાનાં પિતાનાં મોતની ખબર પડે છે. ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન ઘણું શ્રેષ્ઠ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ શાનદાર છે. ફિલ્મની ખૂબી એ પણ છે કે, બ્રેક-અપ પછી પણ રણબીર અને કેટરીનાની કેમેસ્ટ્રી ઘણી શાનદાર નજર આવી. ફિલ્મમાં રણબીરનાં પિતા બનેલ શાશ્વત ચેટર્જીની એક્ટિંગ ઉમદા છે. ફિલ્મનું મ્યુઝીક લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. ફિલ્મના બધા સોંગ હીટ છે.

The post જાણો બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Jagga Jasoos’ ની કેવી રહી શરુઆત? appeared first on Vishva Gujarat.

…. તો આ કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા Manoj Bajpayee

$
0
0

Manoj Bajpayee

થોડા દિવસ પહેલા ગંભીર માથાના દુખાવાથી પરેશાન થઇ લંડનની હોસ્પિટલમાં બોલિવુડ એક્ટર Manoj Bajpayee
દાખલ થયા હતા. તાજેતરમાં મનોજ વાજપેયીએ કહ્યું કે, તે હવે સ્વસ્થ છે અને અહીં કામ કરવા માટે આવ્યા છે. બુધવારે એવી ખબર આવી હતી કે, મનોજ વાજપેયીને વારંવાર માથાના દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ વાજપેયીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું અય્યારીનાં શૂટિંગ માટે પહેલા લંડનમાં છુ. મને ગંભીર માથાનો દુખાવો હતો, જે ઠીક થઇ રહ્યો હતો નહિ. મને એવી શંકા હતી કે કોઈ ગંભીર બીમારી હશે. ત્યારબાદ હોસ્પિટલમાં જરૂરી તપાસ કરવામાં આવી છે. પરંતુ હવે બધું ઠીક છે.

ફિલ્મ અય્યારીમાં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને નસરુદ્દીન શાહ જેવા એક્ટર્સ પણ લીડ રોલમાં છે. સિદ્ધાર્થ ફિલ્મમાં સેનાનાં એક અધિકારીનાં રોલમાં જોવા મળશે. એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ અય્યારી અલગ-અલગ વિચારવાળા સેનાના બે અધિકારીઓની સ્ટોરી છે. ફિલ્મમાં નસરુદ્દીન શાહનાં રોલનું શૂટિંગ બાકી છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને પ્લાન સી સ્ટુડિયોઝ દ્ધારા પ્રસ્તુત ફિલ્મનું નિર્માણ ફ્રાઈડે ફિલ્મવર્કસ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ થઇ રહ્યું છે. ફિલ્મને શીતલ ભાટિયા ડીરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૭ નાં રોજ રિલીઝ થશે.

The post …. તો આ કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા Manoj Bajpayee appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images